gu_tn/act/11/intro.md

1.4 KiB

પ્રેરિતોનાં કૃત્યો 11 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""વિદેશી લોકોએ પણ ઈશ્વરનું વચન પ્રાપ્ત કર્યું""

પ્રથમ વિશ્વાસીઓમાંના લગભગ સર્વ યહૂદીઓ હતા. લૂક આ અધ્યાયમાં લખે છે કે ઘણાં વિદેશી લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. તેઓ માને છે કે ઈસુનો સંદેશ સાચો છે અને તેથી તે ""ઈશ્વરના વચનોને પ્રાપ્ત કર્યા."" યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ માનતા ન હતા કે વિદેશી લોકો ખરેખર ઈસુને અનુસરી શકે છે, તેથી પિતર તેઓની પાસે ગયો અને તેની સાથે શું થયું હતું તે કહ્યું અને કેવી રીતે તેણે જોયું કે વિદેશીઓ ઈશ્વરનું વચન અને પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો હતો.