આ શાસ્ત્રભાગ એ યશાયાના પુસ્તકનો એક ભાગ છે. અહીં ""તે"" અને ""તેના"" શબ્દો મસીહાનો ઉલ્લેખ કરે છે.
કાતરનાર એ વ્યક્તિ છે જે ઘેટાંના ઉનને કાપે છે કે જેથી તેનો ઉપયોગ થઈ શકે.