1.4 KiB
1.4 KiB
પ્રેરિતોનાં કૃત્યો 05 સામાન્ય નોંધો
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
""પવિત્ર આત્માને જૂઠું બોલાવાનું શેતાને તમારા મનમાં ભરી દીધું છે""
કોઈ જાણતું નથી કે જ્યારે અનાન્યા અને સફિરાએ તેઓએ જે મિલકત વેચી તે વિશે તેઓ જૂઠું બોલ્યા ત્યારે તેઓ ખરા ખ્રિસ્તીઓ હતા. (પ્રેરિતોનાં કૃત્યો 5:1-10), કારણ કે લૂક એ બાબત જણાવતો નથી. જો કે, પિતર જાણતો હતો કે તેઓએ વિશ્વાસીઓને જૂઠું કહ્યું છે, અને તેઓએ શેતાનનું સાંભળ્યું અને તેનું પાલન કર્યું છે.
જ્યારે તેઓએ વિશ્વાસીઓને જૂઠું કહ્યું તે પવિત્ર આત્માને કહ્યું બરાબર છે. કારણ કે પવિત્ર આત્મા વિશ્વાસીઓમાં વાસો કરે છે.