1.8 KiB
1.8 KiB
1 કરિંથીઓનો પત્ર 16 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
પાઉલ ટૂંકમાં આ અધ્યાયમાં ઘણા વિષયોને આવરી લે છે. પ્રાચીન નજીકના પૂર્વમાં પત્રોના અંતિમ ભાગ માટે વ્યક્તિગત અભિવાદન લખવી સામાન્ય હતી.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
તેના આગમનની તૈયારી
પાઉલે કરિંથીઓની મંડળીને તેની મુલાકાત માટે તૈયારીમાં મદદ કરવા વ્યવહારુ સૂચનાઓ આપી. તેણે તેઓને કહ્યું કે યરુશાલેમના વિશ્વાસીઓ માટે દર રવિવારે નાણાં એકઠા કરવાનું શરૂ કરો. તેમને આશા છે કે તેઓ આવીને શિયાળો તેમની સાથે વિતાવે. તેણે તેઓને કહ્યું જ્યારે તિમોથી આવે ત્યારે મદદ કરે. તેણે આશા રાખી હતી કે અપોલોસ તેમની પાસે જશે, પરંતુ અપોલોસે વિચાર્યું ન હતું કે તે યોગ્ય સમય છે. પાઉલે તેમને સ્તેફનાસને આધીન રહેવાનું કહ્યું. છેવટે, તેણે દરેકને તેની અભિવાદન મોકલી.