1.4 KiB
1.4 KiB
1 કરિંથીઓનો પત્ર 08 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
અધ્યાય 8-10 માં, પાઉલ પ્રશ્નનો જવાબ આપે છે: ""શું ત માંસ ખાવાનું સ્વીકાર્ય છે જે મૂર્તિને અર્પણ કરવામાં આવ્યું છે?""
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
મૂર્તિઓને અર્પણ કરેલ માંસ
પાઉલે આ પ્રશ્નનો જવાબ એમ કહેવા દ્વારા આપે છે કે મૂર્તિઓ દેવો છે જે ખરેખર અસ્તિત્વ ધરાવતા નથી. તેથી માંસમાં કંઈ ખોટું નથી. ખ્રિસ્તીઓ તે ખાવા માટે સ્વતંત્ર છે. જો કે, જે કોઈ આ સમજી શકતો નથી તે કોઈ ખ્રિસ્તીને તે ખાતા જોઈ શકે છે. ત્યારબાદ તેઓને કદાચ મૂર્તિની ઉપાસનાના કાર્યરૂપે માંસ ખાવાનું પ્રોત્સાહન મળી શકે છે.