gu_tn/1co/08/07.md

1.1 KiB

General Information:

પાઉલ અહીં ""નબળા"" ભાઈઓની વાત કરી રહ્યા છે, તે લોકો જે તે મૂર્તિઓની ઉપાસનાથી મૂર્તિઓને ધરેલ નૈવેદ અલગ કરી શકતા નથી. જો કોઈ ખ્રિસ્તી મૂર્તિને ધરાવેલ નૈવેદ ખાય છે, તો નબળા ભાઈઓને લાગે છે કે ઈશ્વર તેમને ખોરાક ખાવાથી મૂર્તિની ઉપાસના કરવાની છૂટ આપશે. જો ખાનારાએ મૂર્તિની ઉપાસના ન કરી હોય અને તે ફક્ત ખાય છે, તો પણ તેણે પોતાના નબળા ભાઈના અંતઃકરણને ભ્રષ્ટ કર્યું છે.

everyone ... some

બધા લોકો ... કેટલાક લોકો જે હવે ખ્રિસ્તી છે

corrupted

વિનાશ અથવા નુકસાન