2.3 KiB
2.3 KiB
પાપાર્થાપણ, પાપાર્થાપણો
વ્યાખ્યા:
“પાપાર્થાપણ” અનેક બલિદાનોમાનું એક કે જે ઈઝરાયેલીઓ અર્પણ કરે તેમ ઈશ્વરે જરૂરી બનાવ્યું હતું.
- આ દહનાર્પણ વાછરડાના બલિદાનનો સમવેશ કરતુ હતું, તેના લોહી અને ચરબીનું વેદી પર દહન કરવું, અને પ્રાણીના બાકીના શરીરનો ભાગ લઇ લેવો અને તેને ઈઝરાયેલી છાવણીની બહાર મેદાનમાં દહન કરવું.
- પ્રાણીના બલિદાનનું સંપૂર્ણ દહન ઈશ્વર કેટલા પવિત્ર છે અને પાપ કેટલું ભયંકર છે તે બતાવે છે.
- બાઈબલ જણાવે છે કે પાપોમાંથી શુદ્ધ થવાને માટે, જે પાપ કરવામાં આવ્યું છે તેની કિંમત સ્વરૂપે લોહી વહેવું જ જોઈએ.
- પ્રાણીના બલિદાનો હંમેશને માટે પાપોની માફી લાવી શકતું ન હતું.
- ઈસુના વધસ્તંભના મરણે પાપનો દંડ હંમેશને માટે ચૂકવી દીધો. તેઓ સંપૂર્ણ પાપાર્થાપણ હતાં.
(આ પણ જુઓ: વેદી, ગાય, માફી, બલિદાન, પાપ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2401, H2402, H2398, H2403