2.3 KiB
2.3 KiB
શાંત્યર્પણ, શાંત્યર્પણો
સત્યો:
જૂના કરારમાં, “શાંત્યર્પણ” એ એક પ્રકારનું બલિદાન હતું કે જે અલગઅલગ કારણો, જેવા કે દેવનો આભાર માનવા અથવા પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ચઢાવવામાં આવતું હતું,
- જે અર્પણમાં એક પશુનું બલિદાન જરૂરી હતું કે, જે નર અથવા નારી હોઈ શકે છે. તે દહનાર્પણથી અલગ હતું, કે જેમાં નર પશુ જરૂરી હોય છે.
- દેવને બલિદાનનો ભાગ આપ્યા પછી, વ્યક્તિ કે જે શાંત્યર્પણ લાવ્યો છે તે માંસને યાજકો અને ઈઝરાએલીઓ સાથે વહેંચે છે.
- આ અર્પણ સાથે જે ભોજન સંકળાયેલ હતું, જેમાં બેખમીર રોટલીનો સમાવેશ થાય છે.
- ક્યારેક તેને “શાંતિ અર્પણ” કહેવામાં આવે છે.
(આ પણ જુઓ: દહનાર્પણ, પૂર્ણ, ખાદ્યાર્પણ, દોષાર્થાર્પણ, શાંતિ અર્પણ, યાજક, બલિદાન, બેખમીર રોટલી, પ્રતિજ્ઞા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H8002