translationCore-Create-BCS_.../JHN/12/44.md

571 B

ઇસુ પોતાના વિષે અને પોતાના બાપ વિષે કયું વિધાન કરે છે?

ઇસુએ કહ્યું, “જે મારા પર વિશ્વાસ રાખે છે, તે એકલા મારા પર નહીં પણ જેણે મને મોકલ્યો છે તેના પર વિશ્વાસ રાખે છે, અને જે મને દેખે છે તે જેણે મને મોકલ્યો છે તેને દેખે છે.”