તેમણે તે કબૂલ ન કર્યો, કારણકે તેઓ ફરોશીઓથી ડરતા હતા અને તેઓ સભાસ્થાનમાંથી બહિષ્કૃત થવા ઇચ્છતા ન હતા. તેઓ દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશા વધારે ચાહતા હતા.