લોકો કેમ ઇસુ પર વિશ્વાસ ના કરી શક્યા?
તેઓ વિશ્વાસ ના કરી શક્ય કારણકે જેમ યશાયાએ કહ્યું, “તેઓ આંખોથી ન દેખે, અને અંત:કરણથી ન સમજે અને પાછા ન ફરે, અને હું તેઓને સારા ન કરું; માટે તેણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓના મન જડ કર્યા છે.”