translationCore-Create-BCS_.../JHN/12/32.md

416 B

ઇસુએ કેમ કહ્યું, “જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ.”

પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે તેવું સૂચવીને ઇસુએ આ પ્રમાણે કહ્યું.