ઇસુની દલીલ હતી: તમે એક માણસની સુન્નત વિશ્રામવારે કરો છો કે જેથી મુસાના નિયમશાસ્ત્રનો ભંગ ના થાય. તો મે વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો તો તમે મારા પર ગુસ્સે થયા છો.