translationCore-Create-BCS_.../JHN/07/23.md

566 B

વિશ્રામવારે સાજા કરવા માટે ઇસુની દલીલ કઈ છે?

ઇસુની દલીલ હતી: તમે એક માણસની સુન્નત વિશ્રામવારે કરો છો કે જેથી મુસાના નિયમશાસ્ત્રનો ભંગ ના થાય. તો મે વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો તો તમે મારા પર ગુસ્સે થયા છો.