translationCore-Create-BCS_.../JHN/07/06.md

325 B

ઇસુએ પર્વમાં ના જવા માટે કયું કારણ આપ્યું?

ઇસુએ તેના ભાઈઓને કહ્યું કે તેનો સમય હજી આવ્યો નથી, અને તેનો સમય હજી પૂરો થયો નથી.