translationCore-Create-BCS_.../1co/06/03.md

537 B

પાઉલ શું કહે છે કોરીંથના સંતો ન્યાય કરવા સક્ષમ હોવા જોઈએ?

પાઉલ કહે છે કે તેઓ આ જીવનની બાબતો અંગે સંતો વચ્ચેના વિવાદોનો ન્યાય કરવા સક્ષમ હોવા જોઈએ.

સંતો કોનો ન્યાય કરશે?

સંતો વિશ્વ અને દૂતોનો ન્યાય કરશે.