translationCore-Create-BCS_.../1co/03/13.md

621 B

જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના પાયા પર બાંધે છે તેના કામનું શું થશે?

તેનું કામ દિવસના પ્રકાશમાં અને અગ્નિમાં પ્રગટ થશે.

અગ્નિ વ્યક્તિના કામનું શું કરશે?

આગ થી દરેક વ્યક્તિએ શું કર્યું છે તેની ગુણવત્તા જાહેર કરીને તેનાકાર્યની ચકાસણી કરાશે.