તેઓએ ઇસુનું મુડદું સુગંધી દ્રવ્યો લગાડીને, શણના લૂગડાંમાં લપેટયું. ત્યારબાદ તેમણે ઇસુનું મુડદું લઈને એક નવી કબરમાં મૂક્યું જે એક વાડિમાં હતી.