translationCore-Create-BCS_.../JHN/19/36.md

573 B

ઈસુના પગ કેમ ભાંગવામાં આવ્યા નહીં અને ઇસુને ભાલાથી કેમ વીંધવામાં આવ્યો?

આ બધુ બન્યું કે જેથી શાસ્ત્રવચન પૂરું થાય, “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહીં.” વળી બીજું શાસ્ત્રવચન છે, “જેને તેઓએ વીંધ્યો તેને તેઓ જોશે.”