આ બધુ બન્યું કે જેથી શાસ્ત્રવચન પૂરું થાય, “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહીં.” વળી બીજું શાસ્ત્રવચન છે, “જેને તેઓએ વીંધ્યો તેને તેઓ જોશે.”