translationCore-Create-BCS_.../JHN/19/24.md

901 B

સિપાઈઓએ ઈસુના લૂગડાંનું જે કર્યું તે તેમણે કેમ કર્યું?

આ એ માટે બન્યું કે જેથી શાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય કે, “તેઓએ માંહોમાહે મારા લૂગડાં વહેંચી લીધા.”

સિપાઈઓએ ઈસુના લૂગડાંનું શું કર્યું?

સિપાઈઓએ ઈસુના લૂગડાં ચાર ભાગમાં વહેંચી લીધા, દરેક સિપાઈને વાસ્તે એક. પણ ઇસુનો ડગલો, જે સીવણ વગરનો હતો, તે કોને મળે તે વાસ્તે તેમણે ચિઠ્ઠીઓ નાખી.