ઇસુએ શું કહ્યું કે તે ઘડીએ શિષ્યો શું કરશે?
ઇસુએ કહ્યું કે શિષ્યો વિખરાઈ જશે, દરેક પોતપોતાનાની તરફ, અને તેઓ ઇસુને એકલો મૂકી દેશે.
જ્યારે ઇસુને શિષ્યો એકલો મૂકી દેશે ત્યારે તેની સાથે હજી કોણ રહેવાનુ હતું.
બાપ હજી ઇસુની સાથે રહેવાનો હતો.