translationCore-Create-BCS_.../JHN/16/07.md

397 B

ઇસુ માટે જવું કેમ સારું છે?

ઇસુ માટે જવું સારું છે કારણકે જો તે ના જાય તો સંબોધક તેઓ પાસે આવશે નહીં: પણ જો ઇસુ જાય તો, ઇસુ તેમની પાસે સંબોધકને મોકલી આપશે.