translationCore-Create-BCS_.../JHN/11/50.md

413 B

મુખ્ય યજકો અને ફરોશીઓની સભામાં, કાયાફાસે શું ભવિષ્યવાણી કરી?

કાયાફાસે કહ્યું કે લોકોની વતી એક માણસ મરે અને આખી પ્રજા નાશ ના પામે તે તેમણે સારું લાભકારક છે.