translationCore-Create-BCS_.../JHN/09/35.md

948 B

જ્યારે ઇસુએ સાંભળ્યુ કે જે માણસ અગાઉ આંધળો હતો તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારે તેણે શું કર્યું?

ઇસુ આ માણસની શોધમાં ગયા અને તેને શોધી કાઢ્યો.

જે માણસ અગાઉ આંધળો હતો તેને શોધી કાઢીને ઇસુએ તેને શું કહ્યું?

ઇસુએ તેને પૂછ્યું કે શું તે માણસના દીકરા પર વિશ્વાસ કરે છે અને પછી તેણે જે માણસ અગાઉ આંધળો હતો તેને કહ્યું કે તે(ઇસુ) માણસ નો દીકરો છે.