translationCore-Create-BCS_.../JHN/08/37.md

437 B

ઈસુના કહેવા પ્રમાણે, કયું કારણ છે કે, યહુદીઓ ઇસુને મારી નાંખવાની કોશિશ કરતાં હતા?

તેઓ તેને મારી નાંખવાની કોશિશ કરતા હતા કારણકે તેનું વચન તેમનામા વૃદ્ધિ પામતું નહોતુ.