translationCore-Create-BCS_.../JHN/08/33.md

579 B

જે યહુદીઓએ ઇસુ પર વિશ્વાસ કર્યો તેમણે શું વિચાર્યું જ્યારે તેને કહ્યું, “....અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે”?

તે યહુદીઓએ વિચાર્યું કે ઇસુ માણસોના ગુલામ બનવાનું, અથવા માણસોની ગુલામીમાં હોવાનું કહી રહ્યા છે.