translationCore-Create-BCS_.../JHN/08/06.md

489 B

શાસ્ત્રીઓ અને ફરોશીઓ ખરેખર કેમ આ સ્ત્રીને ઇસુ પાસે લાવ્યા હતા?

તેઓ ખરેખર એ હેતુથી આ સ્ત્રીને ઇસુ પાસે લાવ્યા કે તેઓને તેના પર કોઈ બાબત વિષે દોષ મૂકવાનું કારણ મળી આવે અને તેને ફસાવી શકાય.