translationCore-Create-BCS_.../JHN/07/36.md

823 B

શું યહુદીઓ સમજતા હતા કે ઈસુના કહેવાનો અર્થ શો હતો જ્યારે તેણે કહ્યું, હું હજી થોડીવાર તમારી સાથે છું, અને પછી જેણે મને મોકલ્યો છે તેની પાસે હું જાઉં છું. તમે મને શોધશો પણ હું તમને જડીશ નહીં. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.”?

તેમની અંદરોઅંદરની વાતચીતથી, તેઓ દર્શાવતા હતા કે તેઓ ઈસુના વિધાનો સમજી શકતા નહોતા.