translationCore-Create-BCS_.../JHN/06/67.md

699 B

જ્યારે ઇસુએ બાર શિષ્યોને પૂછ્યું, “શું તમે પણ જતા રહેવા માંગો છો?” કોણે જવાબ આપ્યો અને તેણે શું કહ્યું?

સિમોન પિતરે તેને જવાબ આપ્યો અને કહ્યું, “પ્રભુ, અમે કોની પાસે જઈએ, અનંતજીવનની વાતો તારી પાસે છે, અને અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, દેવનો પવિત્ર તે તું જ છે.”