translationCore-Create-BCS_.../JHN/05/47.md

518 B

ઇસુએ શું કહ્યું કે જો યહૂદી આગેવાનોએ મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તેઓ શું કરત?

તે કહે છે કે જો યહૂદી આગેવાનોએ મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તેઓ ઇસુ પર પણ વિશ્વાસ કરત કારણકે મૂસાએ ઇસુ વિષે લખ્યું હતું.