translationCore-Create-BCS_.../JHN/04/14.md

529 B

ઇસુ જે પાણી આપવાના હતા તે વિષે તે સ્ત્રીને શું કહે છે?

ઇસુ તેને કહે છે કે જેઓ જે પાણી તે આપે છે તે જે કોઈ પીવે તો તેમને ફરી કદી તરસ લાગશે નહિ, અને તે પાણી તેનામાં પાણીનો ઝરો થશે જે અનંતજીવન સુધી ઝર્યા કરશે.