#દેવે કઈ રીતે બતાવ્યું કે તેમણે જગત પર પ્રીતિ કરી?
તેણે તેનો પ્રેમ તેમનો એકાકીજનિત દીકરો આપીને બતાવ્યો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંતજીવન પામે.