translationCore-Create-BCS_.../JHN/02/24.md

500 B

ઇસુએ પોતે કેમ લોકોનો વિશ્વાસ ના કર્યો?

તેણે પોતે માણસોનો વિશ્વાસ ના કર્યો કારણકે તે સર્વ માણસોને, અને માણસોમાં શું છે તે જાણતો હતો, અને કારણકે માણસ વિષે કોઈ શાહેદી આપે તેવી તેને અગત્ય નહોતી.