translationCore-Create-BCS_.../1PE/05/09.md

5 lines
402 B
Markdown

# લોકોને શું કરવાની સૂચના આપવામાં આવી હતી?
તેઓને શાંત રહેવા, જાગ્રત રહેવા, શેતાન સામે અડગ રહેવા અને તેમના વિશ્વાસમાં મજબૂત રહેવાની સૂચના આપવામાં આવી હતી.