translationCore-Create-BCS_.../1PE/04/10.md

5 lines
423 B
Markdown

# શા માટે દરેક વિશ્વાસીઓએ તેમને મળેલી ભેટનો ઉપયોગ એકબીજાની સેવા કરવા માટે કરવો જોઈએ?
તેઓએ તેમની ભેટોનો ઉપયોગ કરવાનો હતો જેથી ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવનો મહિમા થાય.