translationCore-Create-BCS_.../1PE/02/24.md

581 B

શા માટે ખ્રિસ્ત પિતર, વિશ્વાસીઓ અને સેવકોના પાપોને તેના શરીરમાં લાકડા પર લઈ લીધા?

તેમણે તેમના પાપોને વહન કર્યું જેથી તેઓ પાપમાં હવેથી ભાગી ન થાય, પરંતુ તેના બદલે ન્યાયીપણા માટે જીવે, અને કારણ કે તેઓ તેમના જખમોથી સાજા થયા.