translationCore-Create-BCS_.../1PE/02/12.md

489 B

શા માટે પિતરે પ્રિયને પાપી ઇચ્છાઓથી દૂર રહેવા માટે બોલાવ્યો?

તેમણે તેઓને દૂર રહેવા માટે બોલાવ્યા જેથી જેઓ તેમના વિશે દુષ્ટતા કરે છે તેઓ તેમની સારી વર્તણૂક જોઈ શકે અને દેવની સ્તુતિ કરે.