translationCore-Create-BCS_.../tit/03/01.md

5 lines
384 B
Markdown

# શાસકો અને સત્તાધીશો પ્રત્યે વિશ્વાસીનું વલણ કેવું હોવું જોઈએ?
વિશ્વાસીઓએ તેમને સમર્પિત થવું જોઈએ અને દરેક સારું કાર્ય કરવા તૈયાર રહેવું જોઈએ.