translationCore-Create-BCS_.../tit/02/13.md

5 lines
561 B
Markdown

# ભવિષ્યની કઈ ઘટનાનો સ્વીકાર કરવાને વિશ્વાસીઓ ભવિષ્ય તરફ મીટ માંડી શકે છે?
ધન્ય આશા પ્રાપ્ત કરવા માટે વિશ્વાસીઓ ભવિષ્ય તરફ મીટ માંડી શકે છે: આપણા મહાન પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના મહિમાવંત રીતે પ્રગટ થવા વિષે.