જેઓ વિશ્વાસીઓને પીડિત કરે છે, તેઓને ઈશ્વર સળગતી અગ્નિથી સજા કરશે.
જ્યારે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી પ્રગટ થશે ત્યારે વિશ્વાસીઓને રાહત થશે.