જે લોકોને બાપે ઇસુને આપ્યા તેમણે કઈ રીતે ઈસુના શબ્દોનો પ્રતિભાવ આપ્યો?
તેઓએ ઈસુના શબ્દો સ્વીકાર્યા અને ખરેખર જાણ્યું કે ઇસુ બાપ પાસેથી આવ્યો છે અને તેઓએ વિશ્વાસ કર્યો કે બાપે ઇસુને મોકલ્યો છે.