translationCore-Create-BCS_.../3Jn/01/07.md

394 B

ભાઈઓને તેમની સેવાકીય મુસાફરી માટે વિશ્વાસીઓ તરફથી મદદની જરરુ કેમ હતી?

તેઓને મદદની જરૂર હતી કેમ કે તેઓ વિદેશીઓ પાસેથી કોઈ મદદ પ્રાપ્ત કરતા હતા નહીં.