translationCore-Create-BCS_.../tq_OBA.tsv

4.1 KiB

1ReferenceIDTagsQuoteOccurrenceQuestionResponse
21:1jbuhકયા હેતુ માટે યહોવાહે દેશોમાં એલચી મોકલ્યા?અદોમ સામે યુદ્ધ કરવા માટે દેશો એકઠા થાય તે માટે યહોવાહે દેશોમાં એલચી મોકલ્યો.
31:3en3zઅદોમના લોકોનું પાપ શું હતું?અદોમના લોકોને તેમના હૃદયમાં ગર્વ હતો અને તેઓ માનતા હતા કે તેઓને જમીન પર નીચે લાવી શકાય નહીં.
41:7j69dકોણ અદોમને છેતરશે અને તેને સામે જીતશે?જે માણસોએ અદોમ સાથે સુલેહશાંતિમાં રહેતા હતા તેઓ અદોમને છેતરશે અનેતેની સામે જીતશે.
51:10czzdશા માટે અદોમ શરમથી ઢંકાઈ જશે અને કાયમ માટે નષ્ટ થઇ જશે?અદોમે તેના ભાઈ યાકૂબ સાથે કરેલી હિંસાથી અદોમ શરમથી ઢંકાઈ જશે અને હંમેશ માટે નષ્ટ જશે.
61:11uac1જે દિવસે અદોમ યાકૂબને દૂરથી જોતો હતો તે દિવસે શું થયું?તે દિવસે અજાણ્યા લોકો યાકુબના દરવાજામાં પ્રવેશ્યા અને તેની સંપત્તિ કબજે કરી.
71:12qrkhયહુદાના સંકટના દિવસે યહોવાહે અદોમને યહુદા વિશે શું ન કરવાનું કહ્યું?યહોવાએ કહ્યું હતું કે અદોમે જોવું જોઈતું નહોતું, આનંદ કરવો જોઈતો નહોતો, અથવા તેમના મોંએ ગર્વ કરવો જોઈતો નહોતો.
81:13gyzlયહુદાની આફતના દિવસે યહોવાહે અદોમને યહુદા વિશે શું ન કરવાનું કહ્યું?યહોવાહે કહ્યું કે અદોમે યહુદાના દરવાજામાં પ્રવેશવો જોઈતો નહોતો, આનંદ કરવો જોઈતો નહોતો અથવા યહૂદાની આફતના દિવસે યહૂદાની સંપત્તિ લૂંટવી જોઈતી નહોતો.
91:15kln2યહોવાહે શું કહ્યું કે અદોમને માથે ફરી આવશે?યહોવાહે કહ્યું કે અદોમનું વળતર અદોમના માથે પાછું આવશે.
101:17jfviયહુદાહની તકલીફ હોવા છતાં સિયોન પર્વત પરના અમુક લોકો શું કરી શકશે?સિયોન પર્વત પરના કેટલાક યહુદાની તકલીફો છતાં છૂટી જશે.
111:18jrzmઅદોમના કેટલા લોકો યહોવાના ચુકાદાથી બચી જશે?યહોવાહના ચુકાદા પછી અદોમમાં કોઈ બચશે નહિ.
121:19i018તો પછી એસાવનો પર્વત કોની પાસે હશે?નેગેબના લોકો પછી એસાવ પર્વતનો કબજો લેશે.
131:21wjreતો પછી એસાવના પર્વતનો ન્યાય ક્યાંથી થશે?એસાવના પર્વતનો પછી સિયોન પર્વત પરથી ન્યાય કરવામાં આવશે.