4.1 KiB
4.1 KiB
1 | Reference | ID | Tags | Quote | Occurrence | Question | Response |
---|---|---|---|---|---|---|---|
2 | 1:1 | jbuh | કયા હેતુ માટે યહોવાહે દેશોમાં એલચી મોકલ્યા? | અદોમ સામે યુદ્ધ કરવા માટે દેશો એકઠા થાય તે માટે યહોવાહે દેશોમાં એલચી મોકલ્યો. | |||
3 | 1:3 | en3z | અદોમના લોકોનું પાપ શું હતું? | અદોમના લોકોને તેમના હૃદયમાં ગર્વ હતો અને તેઓ માનતા હતા કે તેઓને જમીન પર નીચે લાવી શકાય નહીં. | |||
4 | 1:7 | j69d | કોણ અદોમને છેતરશે અને તેને સામે જીતશે? | જે માણસોએ અદોમ સાથે સુલેહશાંતિમાં રહેતા હતા તેઓ અદોમને છેતરશે અનેતેની સામે જીતશે. | |||
5 | 1:10 | czzd | શા માટે અદોમ શરમથી ઢંકાઈ જશે અને કાયમ માટે નષ્ટ થઇ જશે? | અદોમે તેના ભાઈ યાકૂબ સાથે કરેલી હિંસાથી અદોમ શરમથી ઢંકાઈ જશે અને હંમેશ માટે નષ્ટ જશે. | |||
6 | 1:11 | uac1 | જે દિવસે અદોમ યાકૂબને દૂરથી જોતો હતો તે દિવસે શું થયું? | તે દિવસે અજાણ્યા લોકો યાકુબના દરવાજામાં પ્રવેશ્યા અને તેની સંપત્તિ કબજે કરી. | |||
7 | 1:12 | qrkh | યહુદાના સંકટના દિવસે યહોવાહે અદોમને યહુદા વિશે શું ન કરવાનું કહ્યું? | યહોવાએ કહ્યું હતું કે અદોમે જોવું જોઈતું નહોતું, આનંદ કરવો જોઈતો નહોતો, અથવા તેમના મોંએ ગર્વ કરવો જોઈતો નહોતો. | |||
8 | 1:13 | gyzl | યહુદાની આફતના દિવસે યહોવાહે અદોમને યહુદા વિશે શું ન કરવાનું કહ્યું? | યહોવાહે કહ્યું કે અદોમે યહુદાના દરવાજામાં પ્રવેશવો જોઈતો નહોતો, આનંદ કરવો જોઈતો નહોતો અથવા યહૂદાની આફતના દિવસે યહૂદાની સંપત્તિ લૂંટવી જોઈતી નહોતો. | |||
9 | 1:15 | kln2 | યહોવાહે શું કહ્યું કે અદોમને માથે ફરી આવશે? | યહોવાહે કહ્યું કે અદોમનું વળતર અદોમના માથે પાછું આવશે. | |||
10 | 1:17 | jfvi | યહુદાહની તકલીફ હોવા છતાં સિયોન પર્વત પરના અમુક લોકો શું કરી શકશે? | સિયોન પર્વત પરના કેટલાક યહુદાની તકલીફો છતાં છૂટી જશે. | |||
11 | 1:18 | jrzm | અદોમના કેટલા લોકો યહોવાના ચુકાદાથી બચી જશે? | યહોવાહના ચુકાદા પછી અદોમમાં કોઈ બચશે નહિ. | |||
12 | 1:19 | i018 | તો પછી એસાવનો પર્વત કોની પાસે હશે? | નેગેબના લોકો પછી એસાવ પર્વતનો કબજો લેશે. | |||
13 | 1:21 | wjre | તો પછી એસાવના પર્વતનો ન્યાય ક્યાંથી થશે? | એસાવના પર્વતનો પછી સિયોન પર્વત પરથી ન્યાય કરવામાં આવશે. |