translationCore-Create-BCS_.../1co/02/08.md

5 lines
433 B
Markdown
Raw Normal View History

2023-05-04 06:58:27 +00:00
# જો પાઊલના સમયના સાશકોએ ઈશ્વર નું જ્ઞાન જ્ઞાન જાણ્યું હોતતો, તેઓએ શું ન કર્યુ હોત?
2023-03-27 13:26:55 +00:00
જો તે શાસકોએ શાણપણ જાણતા હોત, તો તેઓએ ઇશ્વરના મહિમાનાપ્રભુને વધસ્તંભે જડ્યા ન હોત.