5 lines
436 B
Markdown
5 lines
436 B
Markdown
|
#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે?
|
||
|
|
||
|
પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો.
|
||
|
|