2.3 KiB
2.3 KiB
કિન્દ્રોન ખીણ
હકીકતો:
કિન્દ્રોન ખીણ એ યરુસાલેમ શહેરની બહાર તેની પૂર્વ દિવાલ અને જૈતૂન પર્વતની વચ્ચે એક ઊંડી ખીણ છે.
- ખીણ ૧,૦૦૦મીટરથી વધુ ઊંડી અને લગભગ ૩૨ કિલોમીટર લાંબી છે.
જ્યારે રાજા દાઉદ તેના પુત્ર આબ્શાલોમ પાસેથી ભાગી રહ્યો હતો, ત્યારે તે કિન્દ્રોન ખીણમાંથી થઈને જૈતૂનના પહાડ પર ગયો.
- રાજા યોશિયા અને યહૂદાના રાજા આસાએ આદેશ આપ્યો કે જૂઠા દેવોના ઉચ્ચ સ્થાનો અને વેદીઓને તોડી નાખવામાં આવે અને બાળી નાખવામાં આવે; રાખ કિન્દ્રોન ખીણમાં ફેંકી દેવામાં આવી હતી.
- રાજા હિઝકિયાના શાસનકાળ દરમિયાન, કિન્દ્રોન ખીણ એવી હતી જ્યાં યાજકોએ મંદિરમાંથી જે અશુદ્ધ વસ્તુઓ કાઢી નાખી હતી તે બધું ફેંકી દીધું હતું.
દુષ્ટ રાણી અથાલ્યાને આ ખીણમાં મારી નાખવામાં આવી હતી કારણ કે તેણે કરેલા દુષ્ટ કાર્યોને લીધે.
(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો])
(આ પણ જુઓ: [આબ્શાલોમ], [આસા], [અથાલ્યા], [દાઉદ], [ખોટા દેવ], [હિઝકિયા], [ઉચ્ચ સ્થાનો], [યોશિયા], [યહુદા], [જૈતૂનનો પર્વત])
બાઇીબલ સંદર્ભો:
- [યોહાન ૧૮:૧]
શબ્દ માહિતી
- સ્ટ્રોંગ્સ: H5674, H6939, G27480, G54930