2.7 KiB
2.7 KiB
પ્રભુભોજન
વ્યાખ્યા:
પ્રેરિત પાઊલ “પ્રભુભોજન” શબ્દ રચનાનો ઉપયોગ જ્યારે તેમની યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી તે રાત્રિએ પ્રભુ ઇસુ ખિસ્ત પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન લે છે તેને દર્શાવે છે.
- આ ભોજન દરમિયાન, ઈસુએ પાસ્ખાપર્વની રોટલીને ભાંગીને તેને તેમનું શરીર કહ્યું, જેને ટૂંક સમયમાં વીંધવામાં આવશે અને મારી નાખવામાં આવશે.
- તેમણે દ્રાક્ષારસના પ્યાલાને તેમનું લોહી કહ્યું જે પાપોની માફીને તેમના મૃત્યુના રૂપમાં વહેવડાવવામાં આવશે.
- ઇસુએ આજ્ઞા આપી કે જેટલીવાર આ ખાઓ કે પીઓ તેટલી વાર તેમની યાદગીરી ને સારું તેમનું મરણ અને પુનરુથાન પ્રગટ કરો.
- તેના પત્ર કોરિંથીઓના પહેલા પત્રમાં પ્રેરિત પાઊલે પ્રભુભોજનના સંસ્કારની સ્થાપના એક ઈસુ ખ્રિસ્તના વિશ્વાસીઓ એ નિયમિતક્રિયા તરીકે કરી.
- આજની મંડળીઓમાં “પવિત્ર સંસ્કાર“ શબ્દ વારંવાર ઉપયોગ પ્રભુભોજન માટે વપરાય છે. ”છેલ્લુભોજન”એ શબ્દ પણ કોઈવાર વપરાય છે.
ભાષાંતર સૂચનો:
- આ શબ્દ રચના “પ્રભુની મેજ” અથવા “ઇસુ ખ્રિસ્તનું જમણ”અથવા “ઇસુખ્રિસ્ત ની યાદગીરીનું ભોજન” તરીકે પણ અનુવાદ કરી શકાય.
(જુઓ પણ: પાસ્ખા)
બાઈબલ રેફરન્સ:
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ: G11730, G29600