#  તેથી કોઈને ન્યાય ન કરો 

 ઈશ્વર આવશે ત્યારે ન્યાય કરશે આપણે ન્યાય કરનાર નથી.
#  પ્રભુ આવ્યા પહેલા 

 એ ખ્રિસ્તનું બીજું આગમન દર્શાવે છે
#  મનોનું 

 “લોકોના મન”
#  અંધકારની છૂપી બાબતો અજવાળામાં પ્રગટ થશે અને હૃદયના ઈરાદાઓ પ્રગટ થશે 

 ઈશ્વર લોકોના વિચારો અને ઈરાદાઓ જણાવશે. પ્રભુની સમક્ષ કઈ પણ ગુપ્ત રહેશે નહિ.