શેતાને યહૂદા ઈશ્કારીયોતના શરીરમાં પ્રવેશ કર્યો
આ સામાન્ય રીતે અશુદ્ધ આત્મા પ્રવેશ કર્યાં બરાબર છે. (જુઓ: અશુદ્ધ આત્મા વળગેલો)
મુખ્ય યાજક
“પ્રમુખ યાજકોના અધિકારી”
સરદાર
“ભક્તિસ્થાનના દરવાન”
તે ઈસુને કેવી રીતે સોપની કરશે
આરીતે ભાષાંતર કરી શકાય “ઈસુની ધરપકડ કરવામાં કેવી રીતે મદદ કરશે.”