1.5 KiB
1.5 KiB
તેઓ લોકોને જણાવશે
“ઘેટાંપાળકોએ લોકોને કહ્યું”
તેઓને જે કહેવામાં આવ્યું હતું
આ રીતે ભાષાંતર કરી શકાય “દૂતે ઘેટાંપાળકોને શું કહ્યું હતું.”
આ બાળક
“બાળક”
ઘેટાંપાળકો દ્વારા શું કહેવામાં આવ્યું હતું
“ઘેટાંપાળકોએ તેઓને શું કહ્યું”
સઘળી વાતો મનમાં રાખી
આ રીતે ભાષાંતર કરી શકાય “ધ્યાનપૂર્વક યાદ રાખવું” અથવા “આનંદથી યાદ રાખવું.” સંપત્તિ મુલ્યવાન છે અને મહત્વની છે. મરિયમને તેના બાળક વિષે જે કહેવામાં આવ્યું હતું તે મુલ્યવાન હતું. (જુઓ: અર્થાલંકાર)
પાછા ફરતી વખતે
આ રીતે ભાષાંતર કરી શકાય “પાછા ઘેટાં પાસે જાય છે.”
ઈશ્વરની સ્તુતિ કરતા
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરની મહાનતાની વાત કરતા.”