gu_tn/2PE/01/16.md

1.3 KiB

માટે અમે ચતુરાઈથી કલ્પેલી કથાઓને અનુસર્યા નહિ

માટે અમે પ્રેરિતો ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહિ. (જુઓ: વિશિષ્ટ)

અમારું

બધા વિશ્વાસીઓ અમારો પ્રેરિતોમાં સમાવેશ કરે છે. (જુઓ: વ્યાપક)

અમે અવાજ સાંભળ્યો જે સ્વર્ગમાંથી આવેલો,

પિતર પોતાની જાતનો અને અન્ય શિષ્યો, યાકૂબ અને યોહાન, જેમણે ઈશ્વરનો અવાજ સાંભળેલો તેમનો ઉલ્લેખ કરે છે. જુઓ:(રૂપક)

જયારે અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા

પિતર એ સમયની વાત કરે છે જયારે ઈસુ પિતર, યોહન અને યાકૂબની સામે તેજસ્વી પ્રકાશ સાથે તેજોમય થયા હતા. (જુઓ: માથ્થી ૧૭:૧

૮).